
વઢવાણ 80 ફૂટ રોડની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેના કારણે હજારો લોકો પરેશાન થઇ રહ્યા છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. વઢવાણ 80 ફૂટ રોડ પર સોસાયટી પાણી પાણી થતાં હજારો લોકો પરેશાન છે. પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફેલાયા તેવી ભીતિ ઊભી થઈ છે.
વઢવાણ 80 ફૂટ રોડની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. જેના કારણે હજારો લોકો પરેશાન થઇ રહ્યા છે અને રોગચાળો ફેલાવાનો ભય છે. વઢવાણ 80 ફૂટ રોડ પર સોસાયટી પાણી પાણી થતાં હજારો લોકો પરેશાન છે. પાણીનો નિકાલ ન થતા રોગચાળો ફેલાયા તેવી ભીતિ ઊભી થઈ છે.