राजस्थान स्टेट ओपन का ईपीसीपी कैंप 13 मई से शुरू◼️इस वर्ष से कैंप आनलाइन होगा ◼️ सिरोही – राजस्थान स्टेट ओपन स्कूल जयपुर स्वयंपार्टी शिक्षार्थियों को पीसीपी कैंप आनलाइन 13 मई 2024 से करवा रहा है। पहले यह कैंप ओफलाइन विद्यालयों में करवाया जाता था। शिक्षक गोपाल सिंह राव ने बताया कि स्टेट ओपन परीक्षा सत्र 2023-24 के पंजीकृत विद्यार्थियों को पीसीसी कैंप इस बार ऑफलाइन की जगह ऑनलाइन करवाया जा रहा है। पंजीकृत विद्यार्थियों को मोबाइल ऐप के द्वारा ईपीसीपी कैंप एप्लिकेशन को डाउनलोड करके करना पड़ेगा। विद्यार्थी अपनी एसएसओ आईडी एवं जन्मतिथि से लॉगिन कर सकते हैं। गूगल प्ले स्टोर से राजस्थान स्टेट ओपन स्कूल नाम से सर्च करके तथा उपलब्ध लिंक पर क्लिक करके उसे डाउनलोड करना होगा। यह कैंप 13 मई 2024 से शुरू हो रहा है। पंजीकृत विद्यार्थियों को यह सभी कक्षाओं को अटेंड करना अनिवार्य व अत्यावश्यक होगा।राव के अनुसार पंजीकृत विद्यार्थियों के एसएसओ आईडी होना जरूरी है। जिन विद्यार्थियों के पास एसएसओ आईडी नहीं है। वह ई मित्र से बनवाकर विद्यालय में आकर मैपिंग कर ले इसके बाद ही मोबाइल में यह कैंप खुल पाएगा ।अन्यथा पंजीकृत विद्यार्थी यह कैंप नहीं कर सकेंगे। प्रधानाचार्य श्रीमती हीरा खत्री व स्टेट ओपन प्रभारी दिनेश कुमार सुथार ने बताया कि यदि किसी विद्यार्थी को तकनीकी समस्या आती है या समझ में नहीं आता है तो विद्यालय समय में विद्यालय आकर के संपर्क करें। मोबाइल फोन पर किसी भी विद्यार्थी को समस्या का समाधान नहीं बताया जाएगा ।
कलेक्टर श्री यादव ने बचैया में आयोजित लोक सुनवाई सह जनसंवाद कार्यक्रम में सुनीं 65 ग्रामीणों की समस्याएं,दिए निराकरण के निर्देश।
10 hours ago
हत्या करने वाले आरोपी को आजीवन कारावास।
10 hours ago
कटनी परिवहन कार्यालय में आयोजित हुई बस संचालकों की बैठक
17 hours ago
झांसी मनस्विनी द्वारा रानी की पुण्यतिथि पर दीपांजलि
19 hours ago
प्रॉपर्टी डॉलर का अपराहन जयपुर ग्रामीण
23 hours ago
ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી-2025 અન્વયે તા.22.06ના રોજ મતદાન થવાનું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં 48 કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી આર.કે.ઓઝા દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામાં મુજબ, કોઈપણ વ્યક્તિ ચૂંટણી સંબંધિત કોઈ જાહેર સભા બોલાવી કે સરઘસ કાઢી શકશે નહીં. તેમજ કોઈ સભામાં હાજરી આપી શકશે નહીં. સિનેમેટોગ્રાફ, ટેલિવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય કોઈપણ સાધનોની મદદથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરી શકાશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાના હેતુથી જાહેરમાં કોઈ સંગીતનો જલસો, થિયેટરનો કાર્યક્રમ, કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમૂહભોજનનું આયોજન કરીને અથવા તેની વ્યવસ્થા કરીને ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં. આ જાહેરનામું તા.22.06 સુધી અમલમાં રહેશે. જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષા કરવામાં આવશે. ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય બાદ સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડવા અંગે જાહેરનામું પ્રસિધ્ધ. ગ્રામ પંચાયતની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ – 2025 અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થાય તે પછી સબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય તેવા રાજકીય પદાધિકારીઓએ મત વિસ્તાર છોડી દેવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, ચૂંટણી હેઠળનાં વિસ્તારમાં બહારનાં રાજકીય પદાધિકારીઓ, પક્ષનાં કાર્યકરો, સરઘસ કાઢનારાઓ, ચૂંટણી પ્રચારકો વગેરે કે જેઓ મતદાર વિભાગની બહારથી આવેલા હોય અને જેઓ ચૂંટણી પ્રચારનો સમયગાળો પૂરો થયા બાદ, જે રાજકીય પદાધિકારીઓ, પક્ષના કાર્યકરો, સરઘસ કાઢનારાઓ અને ચૂંટણી પ્રચારકો સંબંધિત મતદાર વિભાગના મતદાર ન હોય અને બહારથી આવ્યા હોય, તેઓએ ચૂંટણી પ્રચારનાં અંત પછી એટલે કે તા.20.06નાં સાંજના 6 વાગ્યા પછીથી તાત્કાલિક ધોરણે જિલ્લામાં સમાવિષ્ટ ચૂંટણી હેઠળનો વિસ્તાર છોડી જતા રહેવાનું રહેશે. આ જાહેરનામાંનો અમલ તા. 20.06 થી તા. 22.06 સુધી કરવાનો રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
2 days ago
कुछ अभ्यर्थियों का टाइपिंग टेस्ट भी होगा.हर दिन चार पालियों मे होगी परीक्षा.
2 days ago
कटनी जिला जेल में किया गया अंतर्राष्ट्रीय योग दिवस का पूर्वाभ्यास
2 days ago
मुख्यमंत्री गौशाला सम्मेलन में भाग लेने जिले से दल रवाना