Uncategorizedअन्य खबरेताज़ा ख़बरें

ભરૂચમાં સામુહિક આપઘાતની ઘટનાથી ચકચાર

ગુજરાત ના ભરૂચ મા

 

રેલવે કોલોનીમાં ઘટના બની

 

પરિવારમાં રાતે તકરાર થઇ હતી

 

પત્નીની આત્મહત્યા બાદ રોષે ભરાયેલા પતિએ પુત્રની હત્યા કરી હોવાની આશંકા

 

સંતાનની હત્યા બાદ શખ્શે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હોવાનું

અનુમાન

Show More
Back to top button
error: Content is protected !!