સંત શ્રી લાલા બાપાની પુણ્ય તીથી નીમીતે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું
desh 24x7 live news हर पल देश के साथ!
પં પુજનીય સંત શ્રી લાલા બાપાની 83 મી પુણ્યતિથી નિમિત્તે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં એક સાથે બાર દિકરી એ પ્રભુતા માં પગલાં પાડયાં હતાં અને તેમને આશીર્વાદ આપવા માટે મહેશભાઈ સવાણી અને ખાખી બાપુ આવ્યા હતા અને બધી દીકરી ઓને કરીયાવર સહિત રામ ભગવાની પ્રતીમા આપવામાં આવી હતી