Site icon desh 24×7

Gir*આજ રોજ 14 મી એપ્રિલ એટલે રાષ્ટ્ર પુરુષ સંવીધાન નિર્માતા,ભારત રત્ન,પરમ વંદનિય,સામાજિક એકતા પ્રખર હિમાયતી ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં ય

*આજ રોજ 14 મી એપ્રિલ એટલે મહામાનવ રાષ્ટ્ર પુરુષ સંવીધાન નિર્માતા,ભારત રત્ન,પરમ વંદનિય,સામાજિક એકતા પ્રખર હિમાયતી ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં અને દુનિયા માં ઉજવાય રહી છે.ત્યારે ગિરસોમનાથ જિલ્લા ના સુત્રાપાડા શહેર અને તાલુકા સમસ્ત સમાજ ના બુદ્ધિજીવી નાગરિકોના વિશાળ હિતમાં સામાજિક સ્મરસતાની ભાવના કેળવાય એવા શુભ આશય સાથે મળી જન્મ જ્યંતી મહોત્સવ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રેલી માં હાજરી આપતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જેશાભાઈ બારડ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ,વિજુભાઈ બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ,સુત્રાપાડા શહેર પ્રમુખ દીપકભાઈ કાછેલા,સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રીશ્રી અનિલભાઈ જેઠવા,ચેતનભાઈ આચાર્ય,ઉપ્રમુખ નરેશભાઈ કામળિયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હરેશભાઇ મોરી,પૂર્વ બીજનીગમ ડાયરેકટર રામભાઈ ચૌહાણ,દલિત સમાજ ના પટેલ શ્રી જેસીગભાઈ વાણવી,સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રીઓ કાળાભાઈ બારડ,અરસીભાઈ બારડ,રમેશભાઈ વડાંગર,રામભાઈ વાણવી,મેરુભાઈ મેર,મસરિભાઈ મેર,અજયભાઈ કાછેલા અને બોહળી સંખ્યા માં દેરક સમાજ ના આગેવાનશ્રીઓ,સામાજિક ન્યાય એગનું તેમનું ચિંતન અને સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલું યોગદાન સદૈવ આપણું દિશાદર્શન કરતા રહેશે**આજ રોજ 14 મી એપ્રિલ એટલે મહામાનવ રાષ્ટ્ર પુરુષ સંવીધાન નિર્માતા,ભારત રત્ન,પરમ વંદનિય,સામાજિક એકતા પ્રખર હિમાયતી ડો.બાબા સાહેબ આંબેડકરજી ની 133 મી જન્મ જયંતિ સમગ્ર દેશમાં અને દુનિયા માં ઉજવાય રહી છે.ત્યારે ગિરસોમનાથ જિલ્લા ના સુત્રાપાડા શહેર અને તાલુકા સમસ્ત સમાજ ના બુદ્ધિજીવી નાગરિકોના વિશાળ હિતમાં સામાજિક સ્મરસતાની ભાવના કેળવાય એવા શુભ આશય સાથે મળી જન્મ જ્યંતી મહોત્સવ નિમિતે પુષ્પાંજલિ અર્પણ કરી અને રેલી માં હાજરી આપતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જેશાભાઈ બારડ ગિરસોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ બારડ,વિજુભાઈ બારડ,સુત્રાપાડા નગરપાલિકા પ્રમુખ મનુભાઈ બારડ,સુત્રાપાડા શહેર પ્રમુખ દીપકભાઈ કાછેલા,સુત્રાપાડા શહેર ભાજપ મહામંત્રીશ્રી અનિલભાઈ જેઠવા,ચેતનભાઈ આચાર્ય,ઉપ્રમુખ નરેશભાઈ કામળિયા,પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હરેશભાઇ મોરી,પૂર્વ બીજનીગમ ડાયરેકટર રામભાઈ ચૌહાણ,દલિત સમાજ ના પટેલ શ્રી જેસીગભાઈ વાણવી,સુત્રાપાડા નગરપાલિકા સભ્યશ્રીઓ કાળાભાઈ બારડ,અરસીભાઈ બારડ,રમેશભાઈ વડાંગર,રામભાઈ વાણવી,મેરુભાઈ મેર,મસરિભાઈ મેર,અજયભાઈ કાછેલા અને બોહળી સંખ્યા માં દેરક સમાજ ના આગેવાનશ્રીઓ,સામાજિક ન્યાય એગનું તેમનું ચિંતન અને સમરસ સમાજના નિર્માણ માટે તેમણે આપેલું યોગદાન સદૈવ આપણું દિશાદર્શન કરતા રહેશે*

Exit mobile version